ભીમ શા માટે સળગાવી દેવા માંગતા હતા યુધિષ્ઠિરના બંને હાથ?
ભીમ કહે છે કે – દ્રૌપદી અપમાન કરવા યોગ્ય નથી, પરંતુ તમારા કારણે આ દુષ્ટ કૌરવ તેને દુઃખ આપી રહ્યા છે અને ભરી સભામાં તેનું અપમાન કરી રહ્યા છે.
ભીમ યુધિષ્ઠિરને કહે છે કે – દ્રૌપદીની આ દશાનું કારણ તમે છો. એટલા માટે હું તમારા બંને હાથ સળગાવી દઈશ. ભીમ સહદેવને અગ્નિ લાવવા માટે કહે છે.
ભીમની આ વાત સાંભળીને અર્જુન તેને સમજાવે છે અને કહે છે કે, યુધિષ્ઠિર ક્ષત્રીય ધર્મ મુજબ જ જુગાર રમ્યા છે. તેમાં તેમનો કોઈ દોષ નથી.
અર્જુનની વાત સાંભળીને ભીમનો ગુસ્સો શાંત થઇ ગયો અને તે બોલ્યા કે, એ વાત હું પણ જાણું છું, નહિ તો હું બળપૂર્વક તેમના બંને હાથ અગ્નિમાં સળગાવી દેત.
આ માહિતી અજબગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Download કરો હિસાબ Application જેની મદદથી તમે તમારા રોજીંદા પૈસા ની લેવડ દેવડ નો હિસાબ રાખી શકો છો. Download કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
Comments
Post a Comment